બરૂમાળના શ્રી સદગુરુધામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારની મુલાકાત, સંતોના આશીર્વાદ મેળવ્યા
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમાર ચાર દિવસીય દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ સંત-મહાત્માઓના આશીર્વાદ મેળવી
બરૂમાળના શ્રી સદગુરુધામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારની મુલાકાત, સંતોના આશીર્વાદ મેળવ્યા

