પૂરગ્રસ્તોની વ્હારે ‘જમિયત ઉલમા એ વાપી ટ્રસ્ટ’ : જામગભાણના 30 પરિવારોને રાશન કીટ, અનેક વિસ્તારોમાં પલંગ-ગાદલા સહિતની સહાય
વલસાડ જિલ્લામાં પૂર બાદ માનવતાની અનોખી મિશાલ : જરૂરિયાતમંદો સુધી અનાજ, કઠોળ, તેલ-મીઠું-મરચું સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડી વલસાડ | કપરાડા


