નવસારી રેલવે સ્ટેશન પર કર્ણાવતી એક્સપ્રેસને સત્તાવાર સ્ટોપેજ, વલસાડ–બોરીવલી MEMU ટ્રેન સુરત સુધી વિસ્તરશે
નવસારીના સાંસદ તથા કેન્દ્રીય જળશક્તિ રાજ્યમંત્રી સી.આર. પાટીલના પ્રયાસોથી વર્ષોથી પ્રલંબિત રહેલી લોકમાગણીને સાકાર કરતાં કર્ણાવતી એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન


