🕉️ વેદવાણી – સનાતન જ્ઞાનની યાત્રા | ભાગ – 9 :- ઋગ્વેદમાં જળનું મહત્ત્વ: પાણી માત્ર સંસાધન નહીં, જીવનનો આધાર
આજે વિશ્વના અનેક વિસ્તારોમાં પાણીની અછત, ભૂગર્ભજળનું ઘટતું સ્તર, નદીઓનું પ્રદૂષણ અને પાણીનો બેફામ બગાડ ગંભીર ચિંતાનો વિષય બન્યા છે.
આજે વિશ્વના અનેક વિસ્તારોમાં પાણીની અછત, ભૂગર્ભજળનું ઘટતું સ્તર, નદીઓનું પ્રદૂષણ અને પાણીનો બેફામ બગાડ ગંભીર ચિંતાનો વિષય બન્યા છે.