ઉમરગામના મોહનગામથી કલેક્ટર કચેરી સુધી પૂરની સ્થિતિની સમીક્ષા: કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને સહાયની ખાતરી આપી, વલસાડ માટે ‘રેડ એલર્ટ’ વચ્ચે સરકારના મોટા નિર્ણયો
પૂરગ્રસ્ત ગામો અને ખેતરોની સ્થળ મુલાકાત બાદ પત્રકાર પરિષદમાં મોટી જાહેરાતો; 18 હજાર કેશડોલનું વિતરણ, ₹13 કરોડથી વધુની સહાય, ખેતી-વેપારના


