શ્રીકૃષ્ણ જીવન પાઠ – 22 :- સાચી સંપત્તિ ધનમાં નહીં, સારા સંસ્કારોમાં છે

ભગવાન શ્રીકૃષ્ણનું જીવન આપણને શીખવે છે કે મનુષ્યની સાચી ઓળખ તેની સંપત્તિથી નહીં, પરંતુ તેના સંસ્કારોથી થાય છે. શ્રીકૃષ્ણનો જન્મ કારાગારમાં થયો, બાળપણ ગોકુળના ગોપ-ગોપીઓ વચ્ચે વિતાવ્યું અને પછી તેઓ દ્વારકાના મહાન શાસક બન્યા. જીવનના દરેક તબક્કે તેમની પરિસ્થિતિ બદલાઈ, પરંતુ તેમના સંસ્કાર ક્યારેય બદલાયા નહીં. સુદામા સાથેનો તેમનો પ્રસંગ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. દ્વારકાના … Read more

🕉️ વેદવાણી – સનાતન જ્ઞાનની યાત્રા ભાગ 4 :- યજુર્વેદ – કર્તવ્ય અને યજ્ઞનું વિજ્ઞાન

યજુર્વેદ ચાર વેદોમાં એવો વેદ છે જે યજ્ઞ, કર્તવ્ય અને જીવનમાં અનુશાસનનું મહત્વ સમજાવે છે. “યજુસ્” શબ્દનો અર્થ યજ્ઞ સાથે જોડાયેલા મંત્રો અને વિધિઓ થાય છે. પરંતુ યજુર્વેદનો અર્થ માત્ર અગ્નિમાં આહુતિ આપવાનો નથી. વૈદિક પરંપરામાં યજ્ઞનો અર્થ પોતાના સ્વાર્થ કરતાં ઉપર ઉઠીને સમાજ, પ્રકૃતિ અને સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે કાર્ય કરવો પણ છે. એટલે … Read more

₹250 કરોડમાં એક ઈમાનદાર અધિકારીની બદલી? મહારાષ્ટ્ર વિધાનસભામાં ‘ઇન્ટરનેશનલ ડ્રગ લોબી’ પર ગંભીર આક્ષેપ

વાપી-દમણ-સેલવાસમાં પણ ઉઠ્યા અનેક સવાલો… FDA કમિશનર IAS Tukaram Mundhe સામે ‘ડ્રગ અને ફૂડ એડલ્ટરેશન માફિયા’ સક્રિય હોવાનો વિધાનસભામાં આક્ષેપ; મંત્રીએ કહ્યું – “મુન્ઢેની બદલી નહીં થાય”. ફાર્મા હબ ગણાતા વાપી-દમણ-સેલવાસમાં પણ કડક અને નિર્ભય તપાસની માંગ તેજ. વિશેષ અહેવાલ | Auranga Times મહારાષ્ટ્ર વિધાનસભામાં થયેલા એક ગંભીર આક્ષેપે સમગ્ર દેશના ફાર્મા ઉદ્યોગ, ફૂડ એન્ડ … Read more

કપરાડામાં નવા નીરના વધામણાં: ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પહોંચ્યા મધુબન ડેમ, અધિકારીઓ સાથે કરી જળસંગ્રહની સમીક્ષા

ભારે વરસાદ બાદ મધુબન ડેમમાં 46,668 ક્યુસેક પાણીની આવક; 6 દરવાજા 1.40 મીટર સુધી ખોલી 32,236 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું. કપરાડા | Auranga Times : વલસાડ, સેલવાસ અને મહારાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસી રહેલા ભારે વરસાદની અસર હવે મધુબન ડેમમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. જિલ્લાના સૌથી મોટા મધુબન ડેમમાં નવા નીરની આવક … Read more

નકલી દૂધ બને છે કેવી રીતે? માત્ર થોડા જ મિનિટોમાં તૈયાર થઈ જાય છે આરોગ્ય માટે ઝેર સમાન પ્રવાહી!

FIRમાં થયેલા આક્ષેપો મુજબ સ્કિમ્ડ મિલ્ક પાવડર, પામ ઓઇલ, ઇમલ્સિફાયર સહિત અનેક રસાયણોનો ઉપયોગ કરીને મોટા પાયે તૈયાર થતું હોવાનું સામે આવ્યું; નિષ્ણાતો તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સત્તાવાર પરિણામોની રાહ જોવાની સલાહ આપે છે. વલસાડ: મહારાષ્ટ્રમાં સામે આવેલા કરોડો રૂપિયાના નકલી દૂધ કૌભાંડ બાદ લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન છે કે આખરે આ નકલી … Read more

શ્રીકૃષ્ણ જીવન પાઠ – 21 : ધીરજ રાખનાર ક્યારેય ખાલી હાથે પાછો ફરતો નથી

ભગવાન શ્રીકૃષ્ણનું સમગ્ર જીવન ધીરજ, સંયમ અને યોગ્ય સમયની રાહ જોવાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે ક્યારેય ઉતાવળમાં નિર્ણય લીધો નહીં. દરેક કાર્ય માટે યોગ્ય સમયની રાહ જોઈ અને જ્યારે સમય આવ્યો ત્યારે સંપૂર્ણ નિષ્ઠા સાથે કર્તવ્ય નિભાવ્યું. મહાભારત પહેલાં શ્રીકૃષ્ણે યુદ્ધ ટાળવા માટે શાંતિદૂત તરીકે હસ્તિનાપુરની મુલાકાત લીધી. તેઓ જાણતા હતા કે યુદ્ધથી અસંખ્ય લોકોના … Read more

🕉️ વેદવાણી – સનાતન જ્ઞાનની યાત્રા ભાગ – 3, ઋગ્વેદ – વિશ્વનો સૌથી પ્રાચીન જ્ઞાનભંડાર

ઋગ્વેદ ચાર વેદોમાં સૌથી પ્રાચીન માનવામાં આવે છે. તેમાં મુખ્યત્વે દેવતાઓની સ્તુતિરૂપ સૂક્તો છે, પરંતુ તેનો હેતુ માત્ર સ્તુતિ કરવાનો નથી. તે પ્રકૃતિ પ્રત્યે આદર, સત્યનું મહત્વ, યજ્ઞ, સમાજજીવન અને માનવ કલ્યાણ જેવા અનેક વિષયો પર પ્રકાશ પાડે છે. ઋગ્વેદમાં અગ્નિ, ઇન્દ્ર, વરુણ, મિત્ર, સૂર્ય, ઉષા જેવા દેવતાઓનો ઉલ્લેખ મળે છે. અહીં “દેવતા”નો અર્થ ઘણીવાર … Read more

વલસાડ જિલ્લામાં 10 કલાકમાં સરેરાશ 66.86 મી.મી. વરસાદ, વાપીમાં માત્ર બે કલાકમાં 62 મી.મી. મેઘમહેર

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસી રહેલા વરસાદને પગલે સર્વત્ર લીલીછમ હરીયાળી ખીલી ઉઠી છે. નદી, નાળા, ચેકડેમ, કોઝવે અને કોતરો પણ વરસાદી પાણીથી છલકાઈ રહી છે. ત્યારે વીતેલા ૨૪ કલાકમાં તા. ૦૫/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૬ થી તા. ૦૬/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૬ કલાક સુધીમાં જિલ્લામાં સરેરાશ ૩૯.૨૯ મી.મી. વરસાદ વરસ્યો હતો. જ્યારે તા. ૦૬/૦૭/૨૬ના રોજ સવારે ૬ … Read more

મહારાષ્ટ્રમાં નકલી દૂધના કરોડોના કૌભાંડ મામલે 13 આરોપીઓની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા; વલસાડ, દમણ, સેલવાસ અને સુરત વિસ્તારમાં પણ સપ્લાય ચેઇન હોવાની ચર્ચા વચ્ચે તપાસની માંગ ઉઠી.

વલસાડ: દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે, પરંતુ હવે એ જ દૂધ લોકોના આરોગ્ય માટે સૌથી મોટું જોખમ બની શકે તેવી ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. મહારાષ્ટ્રમાં નોંધાયેલી FIR મુજબ નકલી દૂધ બનાવતા અને તેનું મોટા પાયે વિતરણ કરતા રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે અને સમગ્ર … Read more

શ્રીકૃષ્ણ જીવન પાઠ 20 : બીજાને બદલતા પહેલાં પોતાને બદલો

ભગવાન શ્રીકૃષ્ણે ક્યારેય લોકોને બળજબરીથી બદલવાનો પ્રયત્ન કર્યો નહીં. તેમણે હંમેશા જ્ઞાન આપ્યું, માર્ગ બતાવ્યો અને નિર્ણય વ્યક્તિ પર છોડ્યો. કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન મૂંઝવણમાં હતા. શ્રીકૃષ્ણ ઇચ્છતા તો પોતાની દિવ્ય શક્તિથી અર્જુનને યુદ્ધ કરવા મજબૂર કરી શકતા. પરંતુ તેમણે એવું કર્યું નહીં. તેમણે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું અને અંતે કહ્યું કે હવે જે યોગ્ય લાગે … Read more

error: Content is protected !!