જામનગર-સમાણા-જામજોધપુર રોડ (SH 229) ની બદહાલી પાછળ જવાબદાર કોણ?
શું નેતાઓના આલીશાન ફાર્મ હાઉસ અને મોંઘી ગાડીઓ માટે જ સારા રોડ હોય છે? સામાન્ય જનતાના નસીબમાં માત્ર ખાડા અને હાલાકી જ કેમ? જામનગરથી વાયા સમાણા થઈ જામજોધપુર તરફ જતો સ્ટેટ હાઈવે નંબર 229, જે જામજોધપુર અને કાલાવડ તાલુકાના અસંખ્ય ગામડાઓ માટે ‘ધોરી નસ’ (લાઈફલાઈન) સમાન છે, તે છેલ્લા 5 થી 7 વર્ષથી મરણપથારીએ પડ્યો … Read more

