વિદુર નીતિ: ભાગ :-3, વિશ્વાસ કોનો કરવો? સંબંધો અને મિત્રતાની સાચી પરખ ક્યારે થાય

આજના સમયમાં એ ઓળખવું સૌથી અઘરું છે કે કોણ આપણા સાચા હિતેચ્છુ છે અને કોણ આપણી સાથે માત્ર સ્વાર્થ માટે જોડાયેલાં છે. મહાત્મા વિદુરે મહાભારત કાળમાં ધૃતરાષ્ટ્રને સંબંધો અને વિશ્વાસનું એવું જ્ઞાન આપ્યું હતું, જે આજે પણ વર્તમાનમાં આપણને દગો ખાતા બચાવી શકે છે. વિદુર નીતિ સિરીઝના ભાગ-2 ને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. … Read more

વાપીમાં જમીયત ઉલમા-એ-વાપી ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો; ૧૦૫ વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત

​વાપી: શિક્ષણ એ સમાજ અને દેશની પ્રગતિનો સાચો પાયો છે, તેવા ઉમદા હેતુ સાથે જમીયત ઉલમા-એ-વાપી ટ્રસ્ટ (A-998) દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ તેમજ ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોર્ડની પરીક્ષામાં ૬૫% થી વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ ધાર્મિક અને દુનિયાદારી … Read more

શ્રીકૃષ્ણ જીવન પાઠ – 2 ફરિયાદ નહીં, ફરજ પર ધ્યાન આપો

ભગવાન શ્રીકૃષ્ણના જીવનને ધ્યાનથી જોવામાં આવે તો એક વાત સ્પષ્ટ દેખાય છે – તેમણે ક્યારેય પોતાની પરિસ્થિતિ વિશે ફરિયાદ કરી નથી. કારાગારમાં અવતાર લીધો, બાળપણમાં અનેક અસુરોનો સામનો કર્યો, પોતાના માતા-પિતાથી દૂર રહેવું પડ્યું, સતત સંઘર્ષ અને પડકારો આવ્યા, છતાં તેઓ ક્યારેય ફરિયાદોમાં અટવાયા નહીં. જ્યારે કંસના અત્યાચારથી પ્રજા પીડાતી હતી ત્યારે શ્રીકૃષ્ણે “મારી પાસે … Read more

સફળતા જોઈતી હોય તો આજે જ અપનાવો મહાત્મા વિદુરના આ 6 મંત્રો!

વિદુર નીતિ: ભાગ – 2 | સફળતાના 6 મંત્રો અને નાશ કરનારી 6 આદતો! ​“દુનિયામાં એવો કોઈ માણસ નથી જે સફળ થવા ન માંગતો હોય, પરંતુ સાચી સફળતા મેળવવા માટે કઈ આદતો કેળવવી અને કઈ આદતો છોડવી, તેનું સચોટ જ્ઞાન મહાત્મા વિદુરે મહાભારત કાળમાં આપ્યું હતું.” ​વિદુર નીતિ સિરીઝના પ્રથમ ભાગને અદ્ભુત પ્રતિસાદ આપવા બદલ … Read more

કિલ્લાપારડીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા નવદશકોત્સવ અંતર્ગત ભવ્ય “વોક ફોર પીસ એન્ડ યોગા” શાંતિ યાત્રા યોજાઈ: જન-જનને મળ્યો સ્વાસ્થ્ય અને સંસ્કારનો સંદેશ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયની સ્થાપનાના ૯૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે (નવદશકોત્સવ ૧૯૩૬-૨૦૨૬) સમગ્ર ગુજરાતમાં એક જ સમયે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે કિલ્લાપારડી સેવાકેન્દ્ર દ્વારા ૧૪ જૂન ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૭:૦૦ વાગ્યે એક ભવ્ય અને અભૂતપૂર્વ “વોક ફોર પીસ એન્ડ યોગા” (Walk for Peace & Yoga) … Read more

फर्जी और कागजी अखबारों के ‘धंधे’ पर PRGI का तगड़ा प्रहार: 30 जून के बाद बंद होगी ‘काली कमाई’ की दुकान

विशेष खोजी रिपोर्ट नई दिल्ली। प्रिंट मीडिया और पत्रकारिता जगत के नाम पर केवल सरकारी विज्ञापन (Govt Ads) डकारने, रेलवे पास और रौबदार एक्रेडिटेशन कार्ड (Accreditation Card) चमकाकर ‘दलाली और ब्लैकमेलिंग का धंधा’ चलाने वाले प्रकाशकों की रातों की नींद अब उड़ने वाली है। भारत सरकार के प्रेस रजिस्ट्रार जनरल ऑफ इंडिया (PRGI) ने एक … Read more

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ભારતમાં પહેલીવાર સ્થાપિત કરાયા અત્યાધુનિક ‘ટનલ હૂડ્સ’, ગુજરાતની પ્રથમ પર્વતીય ટનલ વલસાડના ઝરોલી ખાતે તૈયાર

ભારતના પ્રથમ હાઇ-સ્પીડ રેલ કોરિડોર (મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ) માં વલસાડ જિલ્લાના નામે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. સમગ્ર ગુજરાત રાજ્યની સૌપ્રથમ પર્વતીય ટનલ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા ઝરોલી ગામ નજીક એક પર્વતને આરપાર કાપીને સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવી છે. ​સત્તાવાર આંકડાઓ અનુસાર, ઝરોલી ગામ પાસે બનેલી આ પર્વતીય ટનલ (કોષ્ટકમાં … Read more

શ્રીકૃષ્ણ જીવન પાઠ – 1 પરિસ્થિતિ નહીં, તમારો અભિગમ તમારી ઓળખ બનાવે છે

ભગવાન શ્રીકૃષ્ણએ કારાગારમાં અવતાર લીધો હતો. પ્રથમ દિવસથી જ તેમના જીવનમાં સંઘર્ષ, જોખમ અને પડકારો હતા. છતાં તેમણે ક્યારેય પરિસ્થિતિઓને પોતાની મર્યાદા બનવા દીધી નહીં. ગોકુળમાં ગોપાલ બનીને બાળલીલાઓ કરી, મથુરામાં અન્યાયનો અંત લાવ્યા અને દ્વારકામાં આદર્શ શાસક બન્યા. જીવનના દરેક તબક્કે તેમણે સાબિત કર્યું કે વ્યક્તિની મહાનતા તેની પરિસ્થિતિથી નહીં, પરંતુ તેના અભિગમ અને … Read more

વિદુર નીતિ: ભાગ – 1 જ્ઞાની vs મૂર્ખ માણસની પરખ: તમે કઈ કેટેગરીમાં આવો છો?

મહાભારત કાળનું એવું જ્ઞાન, જે આજે 21મી સદીમાં પણ દરેક વ્યક્તિએ જાણવું જરૂરી છે! મહાભારતના યુદ્ધ પહેલા, જ્યારે રાજા ધૃતરાષ્ટ્ર ચિંતા અને અનિદ્રાથી પીડાતા હતા, ત્યારે મહાત્મા વિદુરે તેમને જીવનનું એવું કડવું સત્ય જણાવ્યું જે આજે પણ 100% સાચું છે. ભગવદ્ ગીતા સિરીઝની ભવ્ય સફળતા પછી, આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક નવી … Read more

અધ્યાય 18: મોક્ષસંન્યાસ યોગ – સંપૂર્ણ સમર્પણ અને વિજયનો માર્ગ

ગીતાનો ઉપસંહાર: સફળતાના 5 સૂત્રો અને કૃષ્ણનું અંતિમ આશ્વાસન અર્જુન હવે ગીતાના અંતિમ પડાવ પર છે. તે ‘સંન્યાસ’ (બધું છોડી દેવું) અને ‘ત્યાગ’ વચ્ચેનો સાચો તફાવત પૂછે છે. શ્રીકૃષ્ણ આ છેલ્લા સંવાદમાં મનુષ્યના કર્મો, બુદ્ધિ અને સુખના પ્રકારો સમજાવીને અર્જુનની બધી જ શંકાઓ દૂર કરે છે. ઘણા લોકોને લાગે છે કે સંન્યાસ એટલે ઘર-બાર છોડી … Read more

error: Content is protected !!