વિશ્વના સૌથી દુર્લભ ‘બોમ્બે બ્લડ ગ્રૂપ’ માટે આશાનું કિરણ બન્યું વલસાડ રક્તદાન કેન્દ્ર, માત્ર 6 રક્તદાતાઓએ બચાવ્યા 10 દર્દીઓના જીવ

મુંબઈથી સુરત વચ્ચે વિરલ Bombay Blood Group ધરાવતા દર્દીઓ માટે વલસાડ રક્તદાન કેન્દ્ર બની રહ્યું છે જીવનરક્ષક આધાર; સપ્ટેમ્બર 2022થી અત્યાર સુધી 19 યુનિટ દુર્લભ રક્ત ઉપલબ્ધ કરાવ્યું. વલસાડ, તા. 5 જુલાઈ: વિશ્વના સૌથી દુર્લભ રક્તજૂથોમાં ગણાતા Bombay Blood Group (Oh Phenotype) ધરાવતા દર્દીઓ માટે સમયસર રક્ત મેળવવું અત્યંત મુશ્કેલ હોય છે. આવી પરિસ્થિતિમાં વલસાડ … Read more

🕉️ વેદવાણી – સનાતન જ્ઞાનની યાત્રા ભાગ – 2

ચાર વેદ – ભારતીય જ્ઞાનના ચાર આધારસ્તંભ મહર્ષિ વેદવ્યાસે વૈદિક જ્ઞાનને ચાર ભાગોમાં વિભાજિત કર્યું, જેથી તેનું અધ્યયન અને સંરક્ષણ સરળ બની શકે. આ ચારેય વેદનો વિષય અલગ છે, પરંતુ ધ્યેય એક જ છે — મનુષ્ય અને સમાજનું કલ્યાણ. 1. ઋગ્વેદ સૌથી પ્રાચીન વેદ માનવામાં આવે છે. તેમાં દેવતાઓની સ્તુતિ, પ્રાર્થના અને પ્રકૃતિ પ્રત્યેનો આદર … Read more

શ્રીકૃષ્ણ જીવન પાઠ – 19 : સમયનું મૂલ્ય સમજો, કારણ કે ગયેલો સમય પાછો આવતો નથી

ભગવાન શ્રીકૃષ્ણે પોતાના જીવનમાં દરેક કાર્ય યોગ્ય સમયે કર્યું. ગોકુળ છોડવાનો સમય આવ્યો ત્યારે તેમણે મોહ રાખ્યો નહીં. કંસનો અંત લાવવાનો સમય આવ્યો ત્યારે વિલંબ કર્યો નહીં. મહાભારત પહેલાં શાંતિ માટે પ્રયત્ન કરવાનો સમય હતો ત્યારે તેમણે દરેક શક્ય પ્રયાસ કર્યો, અને જ્યારે યુદ્ધ અનિવાર્ય બન્યું ત્યારે ધર્મની સ્થાપના માટે અર્જુનને કર્તવ્યનું સ્મરણ કરાવ્યું. શ્રીકૃષ્ણ … Read more

ડૉ. અજય દેસાઈ લાયન્સ ક્લબ ઓફ વાપી નાઈસના પ્રમુખ બન્યા, સમાજસેવાના નવા પ્રકલ્પોનો સંકલ્પ

લાયન્સ વર્ષ 2026–27 માટે પદભાર સંભાળ્યો; આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને યુવા વિકાસ પર રહેશે વિશેષ ભાર વાપી: લાયન્સ વર્ષ 2026–2027 માટે લાયન્સ ક્લબ ઓફ વાપી નાઈસના પ્રમુખ તરીકે ડૉ. અજય દેસાઈએ પદભાર સંભાળ્યો છે. તેમના નેતૃત્વથી ક્લબમાં નવી ઊર્જા અને સમાજસેવાના કાર્યોને વધુ વ્યાપક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. ઇન્સ્ટોલેશન ઓફિસર લાયન દીપક પખાલેના … Read more

🕉️ વેદવાણી – સનાતન જ્ઞાનની યાત્રા ભાગ-1 વેદ શું છે?

“વેદ” શબ્દ સંસ્કૃતની “વિદ્” ધાતુમાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે – જાણવું, જ્ઞાન પ્રાપ્ત કરવું. વેદ માત્ર ધાર્મિક ગ્રંથ નથી. તે ભારતીય સંસ્કૃતિ, તત્ત્વજ્ઞાન, આધ્યાત્મિકતા, યજ્ઞ પરંપરા, પ્રકૃતિ, નૈતિકતા અને જીવનદર્શનનો પ્રાચીન જ્ઞાનભંડાર છે. સનાતન પરંપરા અનુસાર વેદને “અપૌરુષેય” માનવામાં આવે છે. એટલે કે, તે કોઈ એક મનુષ્ય દ્વારા રચાયેલા નથી. ઋષિઓએ ગહન તપ … Read more

NH-151K : પોરબંદર–કાલાવડ હાઈવેનું સપનું હજુ અધૂરું! ખેડૂતોની નારાજગી વચ્ચે ત્રીજી વખત ટેન્ડર, છતાં આગળ કેમ નથી વધી રહી કામગીરી?

₹749 કરોડથી વધુના પ્રોજેક્ટમાં જમીન સંપાદન, વળતર અને ટેન્ડર પ્રક્રિયા સૌથી મોટો પડકાર બન્યા હોવાનો સ્થાનિકોનો દાવો. સૌરાષ્ટ્રના પોરબંદર–ભાણવડ–જામજોધપુર–કાલાવડને જોડતા NH-151Kના નવીનીકરણને લઈને છેલ્લા એક વર્ષથી સતત ચર્ચા ચાલી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા લગભગ 119.5 કિલોમીટર લાંબા માર્ગને ટુ-લેન વિથ પેવ્ડ શોલ્ડર તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેના માટે અંદાજિત ₹749.39 કરોડના … Read more

50 પ્લાસ્ટિક ઝબલાં સામે 1 કાપડની થેલી: વિશ્વ પ્લાસ્ટિક બેગ દિવસ નિમિત્તે ભાવનગરમાં અનોખી પહેલ

ભાવનગર: વિશ્વ પ્લાસ્ટિક બેગ દિવસ (World Plastic Bag Free Day) નિમિત્તે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશીના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નં. 13 સ્થિત આવાસ યોજનામાં પ્લાસ્ટિક મુક્તિ અને સ્વચ્છતા અંગે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની મુખ્ય આકર્ષણરૂપ પહેલ તરીકે “50 પ્લાસ્ટિકના ઝબલાં સામે 1 કાપડની થેલી” અભિયાન યોજાયું, જેને સ્થાનિક … Read more

શ્રીકૃષ્ણ જીવન પાઠ 18 : સફળતા પછી પણ શીખવાનું ક્યારેય બંધ ન કરો

ભગવાન શ્રીકૃષ્ણ જીવનભર જ્ઞાનના માર્ગે ચાલ્યા. તેઓ માત્ર ઉપદેશ આપનારા નહોતા, પરંતુ દરેક પરિસ્થિતિમાંથી શીખનારા પણ હતા. તેમણે બતાવ્યું કે સાચો જ્ઞાની એ નથી જે બધું જાણે છે, પરંતુ એ છે જે સતત શીખતો રહે છે. શ્રીકૃષ્ણ ગોકુળમાં ગોપાલ હતા, મથુરામાં યોદ્ધા બન્યા, દ્વારકામાં આદર્શ શાસક બન્યા અને કુરુક્ષેત્રમાં જગદગુરુ તરીકે સમગ્ર વિશ્વને ભગવદ્ ગીતાનું … Read more

સૌરાષ્ટ્રના પવનમાં કરોડોની કમાણી! જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં પવનચક્કીઓનું સામ્રાજ્ય, વિકાસનો પવન કે ગામડાં માટે નવી મુશ્કેલી?

વિશેષ તપાસ | Auranga Times જામનગર: કાલાવડ, જામજોધપુર અને આસપાસના સમાણા, પાંચદેવડા, છત્તર, સડોદર સહિતના વિસ્તારોમાં આજે નજર કરો તો ડુંગરોની ટોચથી લઈને ખુલ્લા મેદાનો સુધી વિશાળ પવનચક્કીઓ ફરતી જોવા મળે છે. એક સમય હતો જ્યારે આ વિસ્તારમાં માત્ર ખેતી અને પશુપાલન જ લોકોની આજીવિકાનું સાધન હતું, પરંતુ આજે અહીં પવન પણ કરોડો રૂપિયાનો વેપાર … Read more

વલસાડમાં મેઘતાંડવ: 12 કલાકમાં 8 ઇંચ વરસાદ, શાળા-કોલેજો બંધ, 41 રસ્તા બંધ, મકાન ધરાશાયી થતા એકનું મોત

વલસાડ તાલુકામાં માત્ર ચાર કલાકમાં 7 ઇંચ વરસાદ; રેડ એલર્ટ વચ્ચે NDRF તૈનાત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા અતિ ભારે વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 6 જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા … Read more

error: Content is protected !!