ગુરુપૂર્ણિમા 2026: જીવનને અજવાળતા ગુરુ – જ્ઞાન, સંસ્કાર અને સફળતાનાં સાચા માર્ગદર્શક છે
“ગુરુ વિના જ્ઞાન અધૂરું… અને જ્ઞાન વિના જીવન અધૂરું.” આજે સમગ્ર દેશમાં ગુરુપૂર્ણિમા શ્રદ્ધા, આદર અને કૃતજ્ઞતાનો પવિત્ર તહેવાર ઉજવાઈ રહ્યો છે. આષાઢ મહિનાની પૂર્ણિમાએ ઉજવાતો આ દિવસ મહર્ષિ વેદવ્યાસને સમર્પિત હોવાથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે ગુરુ જ … Read more





