અનશનની આગ – ભાગ 4, પોટ્ટી શ્રીરામુલુ: 58 દિવસનો ઉપવાસ… એક મૃત્યુ જેણે ભારતનો નકશો બદલી નાખ્યો
Auranga Times | Signature Research Series “કેટલાક લોકો જીવતા ઇતિહાસ લખે છે… અને કેટલાક પોતાના બલિદાનથી આખા દેશનો ઇતિહાસ બદલી નાખે છે.” ભારતના સ્વાતંત્ર્ય પછી દેશ સામેનો સૌથી મોટો પ્રશ્ન હતો – શું રાજ્યો ભાષાના આધારે બનવા જોઈએ? આ પ્રશ્નનો જવાબ રાજકીય ચર્ચાઓથી નહીં, પરંતુ એક વ્યક્તિના બલિદાનથી મળ્યો. તે વ્યક્તિ હતા અમરજીવી પોટ્ટી શ્રીરામુલુ. … Read more





