શ્રીમદ્દભગવદગીતા અધ્યાય 3: કર્મયોગ – કામ કરવાની સાચી કળા

“શું ભક્તિ કરવા માટે સંસાર છોડવો જરૂરી છે? જાણો ગીતાના ત્રીજા અધ્યાયનો જવાબ.” “નિષ્કામ કર્મ એ જ સફળતાની ચાવી છે.” યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ । સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે ॥ (શ્લોક 21) શ્રેષ્ઠ (મોટા) માણસો જેવું આચરણ કરે છે, અન્ય સામાન્ય માણસો પણ તેવું જ આચરણ કરે છે. તેઓ જે બાબતને પ્રમાણ (આદર્શ) માનીને ચાલે છે, … Read more

वापी में ‘केमिकल वाली बाढ़’: GIDC में फूटी CETP लाइन, जहरीले पानी के बीच से गुजरने को मजबूर लोग

गुजरात के औद्योगिक क्षेत्र वापी से एक बेहद हैरान और परेशान करने वाली तस्वीर सामने आई है। वलसाड जिले के वापी GIDC क्षेत्र में एक बार फिर प्रदूषण नियंत्रण और सुरक्षा दावों की पोल खुल गई है। यहाँ J-टाइप रोड पर स्थित GTBL कंपनी के गेट के ठीक सामने CETP की मुख्य लाइन टूट गई, … Read more

ગિરના રક્ષકો સુરક્ષિત: પરિમલ નથવાણીના સહયોગથી 220 ફોરેસ્ટ ટ્રેકર્સને મળ્યું રૂ. 10 લાખ સુધીનું વીમા કવચ!

ગિરના સિંહો અને વન્યજીવોની રક્ષા માટે રાત-દિવસ જોખમ ખેડતા ફોરેસ્ટ ટ્રેકર્સ માટે એક ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. જાણીતા વન્યજીવ પ્રેમી, રાજ્યસભા સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર શ્રી પરિમલ નથવાણીના વિશેષ સહયોગથી ગિરના 220 જેટલા ફોરેસ્ટ ટ્રેકર્સને અકસ્માત વીમા અને મેડિક્લેઇમનું મજબૂત કવચ પૂરું પાડવામાં આવ્યું છે.સામાન્ય રીતે અત્યંત જોખમી કામગીરીને કારણે વીમા … Read more

શ્રીમદ્દભગવદગીતા અધ્યાય 2: સાંખ્ય યોગ – આત્માનું અમરત્વ અને કર્મનું વિજ્ઞાન

પ્રથમ અધ્યાયમાં આપણે જોયું કે અર્જુન રથમાં બેસી પડી રડતા હતા. તેની આંખોમાં આંસુ હતા અને મનમાં ભારે મૂંઝવણ. બીજા અધ્યાયની શરૂઆતમાં ભગવાન શ્રીકૃષ્ણ તેને પ્રેમથી ઠપકો આપે છે અને જ્ઞાનનો દીવો પ્રગટાવે છે.ન જાયતે મ્રિયતે વા કદાચિન્- નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ । અજો નિત્યઃ શાશ્વતોડયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે ॥ (શ્લોક … Read more

શ્રીમદ્દભગવદગીતા અધ્યાય 1, અર્જુનવિષાદયોગ

જ્યારે મહાયોદ્ધા અર્જુન રણમેદાનમાં હારી ગયો… અધ્યાય 1 ની વાર્તા. કુરુક્ષેત્રનું મેદાન તૈયાર હતું. એકબાજુ ધર્મ પક્ષ (પાંડવો) અને બીજી બાજુ અધર્મ પક્ષ (કૌરવો) સામસામે ઊભા હતા. શંખનાદ થઈ ચૂક્યો હતો અને યુદ્ધ હવે ગમે તે ક્ષણે શરૂ થવાનું હતું. પણ આ જ સમયે કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના નહોતી કરી. રણમેદાનની વચ્ચે રથ … Read more

‘મહાભારતથી ગીતા સુધી’: કુરુક્ષેત્રનું રણમેદાન અને ગીતાનો ઉદય

“ગીતા સુગીતા કર્તવ્યા કિંમન્યૈ: શાસ્ત્રવિસ્તરૈ: યા સ્વયં પદ્મનાભસ્ય મુખપદ્માદ વિનિ:શ્રુતા:” ભગવદ ગીતા એ માત્ર એક ધાર્મિક પુસ્તક નથી, પણ યુદ્ધના મેદાનમાં અપાયેલું જીવનનું વિજ્ઞાન છે. ગીતાનો પ્રથમ અધ્યાય શરૂ થાય તે પહેલાં કુરુક્ષેત્રમાં જે ઘટનાઓ બની, તે સમજવી ખૂબ જરૂરી છે. ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન અને સંજયની દિવ્યદ્રષ્ટિ યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે હસ્તિનાપુરના રાજમહેલમાં અંધ રાજા … Read more

સરકારના હાઈવે ‘ચકાચક’, પણ સુવિધાઓ ‘ભંગાર’: ટોલ પ્લાઝા પાસે લક્ઝરી બસોના ગેરકાયદે સ્ટોપેજથી મુસાફરો રામભરોસે!

નિયમ મુજબ ટોલ નાકા પર સુવિધાઓ આપવી ફરજિયાત હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી કેમ ઘોર નિદ્રામાં? હાઈવે પર કાગળ પરની સુવિધાઓ વચ્ચે વાસ્તવિકતા વરવી એક તરફ કેન્દ્ર સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દેશભરમાં એક્સપ્રેસ-વે અને હાઈવેનું મોટું નેટવર્ક ઊભું કરીને મુસાફરી સુખદ બનાવ્યાના મોટા-મોટા દાવાઓ કરે છે. પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ … Read more

નિયમોની ઐસીતૈસી: બગવાડા ટોલનાકા પાસે NH-48 ના સર્વિસ રોડ પર કેરીના સ્ટોલનું સામ્રાજ્ય, અકસ્માતનો ભારે ભય છતાં NHAI મૌન

મોટી દુર્ઘટનાની રાહ જોતું તંત્ર? હાઈવે ઓથોરિટીની મંજૂરી કે પછી ‘હપ્તાખોરી’ની મિલીભગત? જનતામાં ઉઠતા સવાલો  રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 (NH-48) પર આવેલા બગવાડા ટોલનાકા નજીકથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વાહનોની અવરજવર માટે બનાવેલા સર્વિસ રોડ પર પરપ્રાંતીય કેરીના વેપારીઓએ ખુલ્લેઆમ કબ્જો જમાવી લીધો છે. ટ્રાફિક અને માર્ગ સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકીને … Read more

NEET UG 2026 ગેરરીતિ મામલો: “વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ સમાધાન નહીં” – પારડી શહેર કોંગ્રેસે મામલતદારને આપ્યું આવેદનપત્ર

દેશભરમાં NEET UG 2026 પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ, પેપર લીક અને સુરક્ષા ખામીઓ સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર મુદ્દે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓના હિત અને ભવિષ્યની રક્ષા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, પારડી શહેર સમિતિ દ્વારા પારડી મામલતદારને એક સવિસ્તાર આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે, રાત-દિવસ … Read more

error: Content is protected !!