ખાનગી શાળાઓને ટક્કર આપતી ધરમપુરની હાઈટેક સરકારી શાળા: કરંજવેરી પ્રાથમિક શાળા!

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ અંતર્ગત વલસાડ જિલ્લાની એક એવી સરકારી શાળાની વાત કરવી છે, જે આધુનિક શિક્ષણનું મોડેલ બની ચૂકી છે. વર્ષ ૧૯૫૨માં માત્ર એક ‘રાત્રિ શાળા’થી શરૂ થયેલી કરંજવેરી પ્રાથમિક શાળા આજે ૭૪ વર્ષની ગૌરવપૂર્ણ સફર બાદ એક ભવ્ય વટવૃક્ષ બની પંથકને પ્રકાશિત કરી રહી છે! શાળાની આધુનિક અને ડિજિટલ સુવિધાઓ: હાઈટેક … Read more

શ્રીકૃષ્ણ જીવન પાઠ – 9 સંકટમાં શાંત રહેવું એ સૌથી મોટી શક્તિ છે

ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં અનેક વખત એવી પરિસ્થિતિઓ આવી જ્યાં ગભરાટ, ગુસ્સો અથવા ઉતાવળ સ્વાભાવિક હતી. પરંતુ દરેક સંકટમાં તેમણે શાંતિ, ધીરજ અને વિવેક જાળવી રાખ્યો. મહાભારતના યુદ્ધ પહેલાં સમગ્ર આર્યાવર્તમાં તણાવ હતો. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ અનિવાર્ય બની ગયું હતું. અર્જુન પોતાના સ્વજનોને સામે જોઈને ગભરાઈ ગયા, તેમની મનઃસ્થિતિ ડગમગી ગઈ. તે સમયે ભગવાન … Read more

ચાણક્ય નીતિ 4: જીવનમાં ક્યારેય કોઈને ન કહેવી આ 4 ગુપ્ત વાતો, નહીંતર લોકો મજાક ઉડાવશે

આજના સોશિયલ મીડિયાના જમાનામાં લોકોને પોતાની દરેક નાની-મોટી વાત શેર કરવાની આદત પડી ગઈ છે. પરંતુ ચાણક્ય નીતિ અનુસાર, તમારી કેટલીક બાબતો એવી છે જે અંગત જ રહેવી જોઈએ. જો આ વાતો દુનિયા સામે જાહેર થઈ જાય, તો લોકો તમારો ફાયદો ઉઠાવી શકે છે અથવા તમારી પીઠ પાછળ મજાક ઉડાવી શકે છે. 1. તમારી આર્થિક … Read more

અંગ્રેજી કેલેન્ડર ભલે થાપ ખાય, પણ ઋષિ-મુનિઓનું ‘પંચાંગ વિજ્ઞાન’ ક્યારેય ખોટું નથી પડતું!

જૂન મહિનો અડધો નીકળી ગયો તોય હજી ચોમાસું કેમ બેઠું નથી?—આજકાલ સોશિયલ મીડિયાથી લઈને ચાની કિટલીઓ પર આ એક જ ચર્ચા ચાલી રહી છે. અંગ્રેજી કેલેન્ડર અને પશ્ચિમી કલ્ચર પાછળ ઘેલા થયેલા આપણે દર વર્ષે જૂનના પ્રથમ કે બીજા સપ્તાહમાં વરસાદની આશા રાખીને બેસી જઈએ છીએ. પરંતુ, આપણે એ ભૂલી જઈએ છીએ કે ભારતની ઋતુઓ … Read more

ચાણક્ય નીતિ 3: સાપ કરતાં પણ વધુ ખતરનાક છે આ 3 પ્રકારના લોકો, આજે જ બનાવી લો અંતર

માનવ સ્વભાવની પરખ કરવામાં આચાર્ય ચાણક્ય માહિર હતા. તેઓ કહે છે કે જીવનમાં ઝેરીલા સાપ કરડે તો તેનો ઈલાજ શક્ય છે, પરંતુ તમારી આસપાસ રહેતા કપટી લોકો જો ડંખ મારે તો આખું જીવન બરબાદ થઈ જાય છે. ચાણક્યએ આવા ૩ પ્રકારના લોકોથી હંમેશાં દૂર રહેવાની સલાહ આપી છે. 1. સામે વખાણ અને પીઠ પાછળ બુરાઈ … Read more

શ્રીકૃષ્ણ જીવન પાઠ – 8 માફી નબળાઈ નહીં, મહાનતાનું લક્ષણ છે

ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં અનેક પ્રસંગો એવા છે જ્યાં તેમણે બદલો લેવાને બદલે ક્ષમા અને કરુણાનો માર્ગ પસંદ કર્યો. તેઓ જાણતા હતા કે ગુસ્સો અને દ્વેષ મનને અશાંત બનાવે છે, જ્યારે ક્ષમા મનને મુક્ત કરે છે. શિશુપાલે અનેક વખત શ્રીકૃષ્ણનું અપમાન કર્યું. રાજસભામાં પણ તેણે મર્યાદા ઓળંગી હતી. છતાં શ્રીકૃષ્ણે તરત જ દંડ આપ્યો નહીં. તેમણે … Read more

વાપી મનપાના પ્રથમ ઐતિહાસિક યોગ ઉત્સવમાં પાંખી હાજરી, 52માંથી 37 કોર્પોરેટરો ધરાવતી ભાજપ શાસિત પાલિકાનું ‘નાક કપાતા’ બચ્યું!

વાપી (બ્યુરો રિપોર્ટ): 21 જૂન, 2026 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે દેશ-વિદેશમાં ’12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે નવરચિત વાપી મહાનગરપાલિકા દ્વારા આયોજિત પ્રથમ ભવ્ય સરકારી યોગ કાર્યક્રમ આયોજનના અભાવે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વાપીના નામધા રોડ સ્થિત રોફેલ કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે સાડા ચાર લાખની … Read more

GTU પરિણામોમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની 5 વિદ્યાર્થીનીઓ ગુજરાતના ટોપ ટેનમાં

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા જાહેર કરાયેલા સમર-2026ના અંતિમ વર્ષ બી. ફાર્મસી (સેમેસ્ટર-8) ના પરિણામોમાં સલવાવ સ્થિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજે દર વર્ષની જેમ આ વર્ષે પણ જી.ટી.યુ. ટોપ ટેનમાં સ્થાન મેળવવાની પોતાની ભવ્ય પરંપરા જાળવી રાખી છે. કોલેજની 5 વિદ્યાર્થીનીઓએ રાજ્ય સ્તરે ટોપ ટેનમાં સ્થાન મેળવીને સંસ્થા અને સમગ્ર વલસાડ જિલ્લાનું … Read more

સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી

શારીરિક સ્વાસ્થ્ય, મનની શાંતિ અને એકાગ્રતા વધારવાના ઉદ્દેશ્ય સાથે, સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં તારીખ 20 જૂન, 2026ના રોજ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિશાળ પરિસરમાં વ્યાયામ શિક્ષકો દ્વારા આ દિવસ નિમિત્તે એક સુંદર અને સુઆયોજિત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં … Read more

શ્રીકૃષ્ણ જીવન પાઠ: 7 પરિવર્તનને સ્વીકારો, તેનો વિરોધ નહીં કરો

ભગવાન શ્રીકૃષ્ણનું સમગ્ર જીવન પરિવર્તનનું જીવંત ઉદાહરણ છે. કારાગારથી ગોકુળ, ગોકુળથી વૃંદાવન, વૃંદાવનથી મથુરા અને મથુરાથી દ્વારકા — જીવનના દરેક તબક્કે તેમણે નવા સંજોગોને સ્વીકાર્યા અને આગળ વધ્યા. શ્રીકૃષ્ણે ક્યારેય ભૂતકાળને પકડીને રાખ્યો નહીં. ગોકુળ પ્રત્યે પ્રેમ હોવા છતાં જ્યારે સમય આવ્યો ત્યારે તેમણે મથુરા જવાનું સ્વીકાર્યું. મથુરામાં સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ તેમણે દ્વારકા … Read more

error: Content is protected !!