એક શ્રેષ્ઠ લીડર કે વડીલ કેવા હોવા જોઈએ? જાણી લો મહાત્મા વિદુરના આ પાવરફુલ નિયમો!

વિદુર નીતિ ભાગ 5, લીડરશીપ ક્વોલિટી અને સફળતાના આખરી પાઠ એક સારો લીડર કે ઘરનો વડીલ એ નથી જે માત્ર ઓર્ડર ચલાવે, પણ એ છે જે બધાને સાથે લઈને ચાલે. મહાત્મા વિદુરે રાજા ધૃતરાષ્ટ્રને એક આદર્શ રાજા (લીડર) બનવાના એવા ગુણો બતાવ્યા હતા, જે આજે બિઝનેસ, કરિયર અને પરિવાર ચલાવવામાં અમૂલ્ય સાબિત થાય છે. વિદુર … Read more

ટુકવાડા ગામે વાઘ નદી મેજર બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરાયો

વલસાડ જિલ્લા કાર્યપાલક ઇજનેરશ્રી પંચાયત (માXમ) વિભાગ દ્વારા સુલિયા જોઈનીંગ ટીટુમાળ દિધી રોડ પર ચે.4/8 થી 5/ 0માં વાઘ નદી પર આવેલા મેજર બ્રીજમાં નુકશાની જણાતા આ બ્રિજ રીપેરીંગની કામગીરી માટે તેમજ કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી બ્રીજ પરથી વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ કરી ડાયવર્ઝન આપવા દરખાસ્ત કરવામાં આવી હતી, જે અંગે ધરમપુરના સબ ડિવીઝનલ … Read more

વિશ્વ યોગ દિન પૂર્વે આયુર્વેદ શાખા અને માહિતી કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાનઃ આજે મહિલાઓ માટે ઉપયોગી આસનો જાણીએ

આગામી તા. 21 જુનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓ યોગનો મહત્તમ પ્રચાર પ્રસાર થઈ શકે તે માટે પ્રયત્નો કરી રહી છે જે અંતર્ગત વલસાડ જિલ્લા આયુર્વેદ શાખા અને માહિતી કચેરી ના સંયુક્ત ઉપક્રમે યોગ વિશે જનજાગૃતિ આવે તે માટે ઝુંબેશ હાથ … Read more

“સાંસદોને ૫૦ કરોડ રૂપિયાની ઑફર” : રાઉતનો આરોપ ; અસંતુષ્ટોને રાજીનામું આપવા પડકાર

મુંબઈ: (૧૭ જ ૂન) નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજતા, રાઉતે કહ્યું કે જો પાર્ટીના વિભાજનનું પુનરાવર્તન થશે તો મહારાષ્ટ્રના લોકો અને શિવસેના (UBT)ના સાંસદો શાંત રહેશે નહીં. શિવસેના (UBT) લોકસભાના નવ સભ્યોમાંથી, ફક્ત ત્રણ – અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને રાજાભાઉ વાજે – પત્રકાર પરિષદમાં હાજર રહ્યા હતા. રાઉતે કહ્યું કે મંગળવારે મોડી રાત્રે એક … Read more

વલસાડ જિલ્લા આયુર્વેદ શાખા અને માહિતી કચેરી દ્વારા યોગના પ્રચાર પ્રસાર માટે જાગૃતિ અભિયાન

આજે જાણો પાચન ક્રિયા માટે ઉપયોગી યોગાસનો આગામી તા. 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી થનાર છે, જે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને યોગ સાથે જોડાયેલી અનેક સંસ્થાઓ દ્વારા પણ તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે વલસાડ જિલ્લા આયુર્વેદ શાખા અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે યોગ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે … Read more

શ્રીકૃષ્ણ જીવન પાઠ – 4, શક્તિ સાથે વિનમ્રતા પણ જરૂરી છે

ભગવાન શ્રીકૃષ્ણ પાસે અનેકગણી શક્તિ હતી. તેઓ ઇચ્છે તો પોતાના એ દિવ્ય બળથી કોઈપણ પ્રકારનું યુદ્ધ એકલા જીતી શકતા હતા. છતાં તેમણે ક્યારેય પણ પોતાની શક્તિનું અભિમાન કર્યું નહીં. તેમના જીવનમાં આ જ શક્તિ અને વિનમ્રતાનું અદ્ભુત સંતુલન જોવા મળે છે. મહાભારતના યુદ્ધ પહેલાં જ્યારે કૌરવ અને પાંડવ બંને શ્રીકૃષ્ણની મદદ માંગવા આવ્યા, ત્યારે તેમણે … Read more

પત્રકાર જીતેન્દ્ર વડવેકરના આગોતરા જામીન મંજૂર, સેશન્સ કોર્ટે સમાનતા સિધ્ધાંતને ગાહ્ય રાખ્યો

વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં નોંધાયેલા ખંડણી અને ધમકીના કેસમાં પત્રકાર જીતેન્દ્ર કિશોરભાઈ વડવેકરને વાપીની સેશન્સ કોર્ટમાંથી રાહત મળી છે. વાપીની 3જી એડિશનલ સેશન્સ કોર્ટના જજ શ્રી હેમાંગકુમાર પંડ્યા દ્વારા આ કેસમાં કાયદાના ‘સમાનતાના સિદ્ધાંત’ (Law of Parity) ને ગ્રાહ્ય રાખીને પત્રકારની આગોતરા જામીન અરજી શરતોને આધીન મંજૂર કરવામાં આવી છે. વાપી જીઆઇડીસીની એક કંપની દ્વારા … Read more

આજના ટેન્શનવાળા યુગમાં સુખી થવું છે? તો જાણી લો મહાત્મા વિદુરના આ કીમતી રહસ્યો!

વિદુર નીતિ: ભાગ – 4 | સુખી જીવન અને સાચી માનસિક શાંતિના રહસ્યો! ​આજના સમયમાં લોકો પાસે બધું જ હોવા છતાં માનસિક શાંતિ નથી. પૈસા હોવા છતાં સુખ નથી. મહાત્મા વિદુરે મહાભારત કાળમાં ધૃતરાષ્ટ્રને જણાવ્યું હતું કે વાસ્તવિક સુખ ક્યાં છુપાયેલું છે અને ધનનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, જેથી જીવનમાં ક્યારેય પસ્તાવો ન … Read more

વિઝનનો અભાવ કે ઉદાસીનતા? વાપી પેપીલોન બ્રિજ નીચે લાખોના ખર્ચે માત્ર ‘પાર્કિંગ’ બનાવવાનું તંત્રનું આયોજન કેટલું યોગ્ય?

વાપી નોટિફાઇડ એરિયા ઓથોરિટી અને વાપી નગરપાલિકા દ્વારા હાઇવે 48 પેપીલોન ચોકડી ફ્લાયઓવર નીચે પેવિંગ બ્લોક નાખીને બ્યુટીફિકેશન કરવાની કામગીરી ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર વહેતા થયેલા ફોટોઝ અને અહેવાલો મુજબ, તંત્ર અહીં માત્ર ‘વાહનો માટે પાર્કિંગ’ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. પ્રથમ દ્રષ્ટિએ આ પ્રોજેક્ટ સારો લાગે, પરંતુ ઊંડાણપૂર્વક જોતા આ આયોજન સરકારી … Read more

શ્રીકૃષ્ણ જીવન પાઠ – 3, સાચો મિત્ર સંકટમાં ઓળખાય

ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં અનેક સંબંધો આવ્યા અને અને તેના અદ્ભુત પ્રસંગો છે. તેમના અને સુદામા વચ્ચેની દિવ્ય મિત્રતા આજે પણ યુગ યુગાંતરથી એક ઉત્તમ ઉદાહરણ છે. આ એક એવા પવિત્ર સંબંધની વાત છે. જે દૌલત, પદ, પ્રતિષ્ઠા કે કોઈ સ્વાર્થના પાયા પર નહીં, પરંતુ માત્ર નિઃસ્વાર્થ પ્રેમ, અતૂટ વિશ્વાસ અને આત્મીયતા પર ટકેલો હતો. ​ગરીબ … Read more

error: Content is protected !!