🕉️ વેદવાણી – સનાતન જ્ઞાનની યાત્રા ભાગ – 6 :- અથર્વવેદ – આરોગ્ય, શાંતિ અને સુખી જીવનનો વેદ

અથર્વવેદ ચાર વેદોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે, કારણ કે તેમાં માનવજીવન સાથે સીધા જોડાયેલા અનેક વિષયોનો સમાવેશ થાય છે. આરોગ્ય, શાંતિ, પરિવાર, સમાજ, પ્રકૃતિ અને કલ્યાણ માટેની પ્રાર્થનાઓ તથા જીવનમૂલ્યો તેમાં જોવા મળે છે. અથર્વવેદમાં માત્ર શારીરિક આરોગ્ય પર જ નહીં, પરંતુ માનસિક અને સામાજિક સુખાકારી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તે મન, શરીર … Read more

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોકકુમારનો દક્ષિણ ગુજરાત પ્રવાસ

પારડી, સલવાવ અને વાપીમાં સાધુ-સંતો તથા વિહિપ-સંઘના પદાધિકારીઓ સાથે બેઠકો; રામ મંદિર મુદ્દે દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી વલસાડ | Auranga Times વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોકકુમાર ચાર દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ સાધુ-સંતો સાથે વિશેષ મુલાકાતો ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવિધ સ્તરના પદાધિકારીઓ સાથે … Read more

દમણગંગા નહેર પર કોનો કબજો?

Google Earthના જૂના-નવા ફોટાએ ઉભા કર્યા ગંભીર સવાલો; કંપનીના વિસ્તરણ માટે પેટા નહેરનું અસ્તિત્વ જ બદલાયું? દાદરા-નગર હવેલીના અથાલ વિસ્તારની એક ઔદ્યોગિક કંપનીને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. Google Earthના વર્ષો જૂના અને હાલના સેટેલાઇટ ફોટાઓની સરખામણી કરતાં એવું જણાય છે કે એક સમયે કંપનીની બાજુમાંથી પસાર થતી દમણગંગા નહેર વિભાગની વિશાળ પેટા નહેર … Read more

ઉમરગામ GIDCમાં રસ્તાનું કામ ફરી ચર્ચામાં: કામગીરી શરૂ છતાં પ્રશ્નો યથાવત, ઉદ્યોગકારો અને વાહનચાલકોને હજુ રાહત નહીં

ઉમરગામ: ઉમરગામ GIDCના સાધના સ્ટોપ નજીકના આંતરિક માર્ગ પર લાંબા સમયથી ચાલી રહેલા બ્લોક પેવિંગના કામમાં હવે ફરી ગતિ જોવા મળી રહી છે. સ્થળ પર મજૂરો દ્વારા બ્લોક બિછાવવાની કામગીરી શરૂ કરાઈ છે. જોકે, રસ્તો હજુ પણ સંપૂર્ણપણે વાહનવ્યવહાર માટે ખુલ્લો નથી, જેના કારણે ઉદ્યોગકારો, કર્મચારીઓ, ટ્રાન્સપોર્ટરો અને રોજિંદા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી … Read more

શ્રીકૃષ્ણ જીવન પાઠ – 23 :- નમ્રતા જ સાચી મહાનતાની ઓળખ છે

ભગવાન શ્રીકૃષ્ણ પાસે અપરંપાર શક્તિ, જ્ઞાન અને લોકપ્રિયતા હતી, છતાં તેમના જીવનમાં અહંકારનો લેશમાત્ર અંશ પણ જોવા મળતો નથી. તેઓ દ્વારકાના રાજા હતા, પરંતુ જરૂર પડે ત્યારે ગાય ચરાવતા ગોપાલ તરીકે પણ રહ્યા અને મહાભારતમાં અર્જુનના સારથિ બનવામાં પણ તેમને કોઈ સંકોચ ન થયો. મહાભારતના પ્રસંગમાં શ્રીકૃષ્ણે શસ્ત્ર ઉઠાવવાને બદલે સારથિ બનવાનું પસંદ કર્યું. બહારથી … Read more

ડુંગર-જંગલના વિદ્યાર્થીઓએ પ્રથમ વખત કરી હવાઈ મુસાફરી; કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓને મળ્યો દ્વારકાધીશના દર્શનનો લ્હાવો

ધોરણ 10 અને 12માં 80 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને અનોખું પ્રોત્સાહન; વિમાન, ટ્રેન અને ધાર્મિક પ્રવાસનો યાદગાર અનુભવ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ડુંગર-જંગલ વિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓ માટે જીવનભર યાદ રહે એવી અનોખી ક્ષણ સર્જાઈ છે. વિશ્વ હિન્દૂ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત પૂજ્ય મોટા હાઈસ્કૂલ (માની) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12માં … Read more

ઉખડિયા ખાડી દુર્ઘટના: ધારાસભ્ય અરવિંદ પટેલે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરીની સમીક્ષા કરી, પીડિત પરિવારને આપી સાંત્વના

ધરમપુર તાલુકાના ઉખડિયા ખાડી વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન સ્કૂલ વાનના ચાલક પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ જવાની દુઃખદ ઘટના બાદ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ઘટનાસ્થળની મુલાકાત લઈ બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. ધારાસભ્યએ NDRF, પોલીસ વિભાગ તેમજ સ્થાનિક વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી ચાલી રહેલી શોધખોળ અને બચાવ કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે બચાવ … Read more

🕉️ વેદવાણી – સનાતન જ્ઞાનની યાત્રા ભાગ – 5 :- સામવેદ – સંગીત અને ઉપાસનાનો વેદ

ચાર વેદોમાં સામવેદનું વિશિષ્ટ સ્થાન છે. તેમાં સમાવાયેલા મોટાભાગના મંત્રો ઋગ્વેદમાંથી લેવામાં આવ્યા છે, પરંતુ તેમને વિશેષ સ્વરો અને ગાનની પદ્ધતિ સાથે રજૂ કરવામાં આવ્યા છે. તેથી સામવેદને સંગીતનો આધારસ્તંભ પણ કહેવામાં આવે છે. ભારતીય શાસ્ત્રીય સંગીતની પ્રાચીન પરંપરાના મૂળમાં સામવેદનું મહત્વ માનવામાં આવે છે. વૈદિક યજ્ઞોમાં મંત્રોનું ગાન માત્ર ધાર્મિક વિધિ નહોતું, પરંતુ મનને … Read more

મહારાષ્ટ્રને 10 TMC પાણી કયા માર્ગે મળશે? શું Par-Tapi-Narmada Projectનો કોઈ ભાગ ફરી જીવંત થયો?

20 વર્ષ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો… પરંતુ દક્ષિણ ગુજરાતમાં ફરી કેમ વધી રહી છે ચિંતા? Auranga Times | વિશેષ અહેવાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે નર્મદા સંબંધિત દાયકાઓ જૂના વિવાદનો ઉકેલ જાહેર થયા બાદ એક નવો પ્રશ્ન ચર્ચામાં આવ્યો છે. મહારાષ્ટ્રને મળનારા 10 TMC નર્મદા પાણીનો માર્ગ આખરે શું … Read more

શું તમે પીતા દૂધમાં ભેળસેળ છે? ઘરે બેઠા આ સરળ રીતોથી કરો પ્રાથમિક ચકાસણી

દરેક ટેસ્ટ અંતિમ વૈજ્ઞાનિક પુરાવો નથી, પરંતુ શંકાસ્પદ દૂધ ઓળખવામાં મદદરૂપ થઈ શકે છે. શંકા હોય તો ફૂડ સેફ્ટી વિભાગમાં ફરિયાદ કરવી સૌથી યોગ્ય પગલું છે. વલસાડ: મહારાષ્ટ્રમાં સામે આવેલા કરોડો રૂપિયાના નકલી દૂધ કૌભાંડ બાદ લોકોમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેઓ જે દૂધ પી રહ્યા છે તે ખરેખર શુદ્ધ છે કે નહીં? … Read more

error: Content is protected !!