અધ્યાય 17: શ્રદ્ધાત્રય વિભાગ યોગ – શ્રદ્ધા અને જીવનશૈલીનું વિજ્ઞાન
અર્જુનના પ્રશ્નથી શરૂ થતા આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે દરેક મનુષ્યની શ્રદ્ધા, તેનો ખોરાક અને તેનો સ્વભાવ પ્રકૃતિના ત્રણ ગુણો (સત્વ, રજસ અને તમસ) ને આધીન હોય છે. યજન્તે સાત્ત્વિકા દેવાન્યક્ષરક્ષાંસિ રાજસાઃ |પ્રેતાન્ભૂતગણાંશ્ચાન્યે યજન્તે તામસા જનાઃ || (સાત્વિક પુરુષો દેવોને પૂજે છે, રાજસિક લોકો યક્ષ અને રાક્ષસોને, અને તામસિક લોકો ભૂત-પ્રેતોને પૂજે છે.) … Read more




