અધ્યાય 17: શ્રદ્ધાત્રય વિભાગ યોગ – શ્રદ્ધા અને જીવનશૈલીનું વિજ્ઞાન

અર્જુનના પ્રશ્નથી શરૂ થતા આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે દરેક મનુષ્યની શ્રદ્ધા, તેનો ખોરાક અને તેનો સ્વભાવ પ્રકૃતિના ત્રણ ગુણો (સત્વ, રજસ અને તમસ) ને આધીન હોય છે. યજન્તે સાત્ત્વિકા દેવાન્યક્ષરક્ષાંસિ રાજસાઃ |પ્રેતાન્ભૂતગણાંશ્ચાન્યે યજન્તે તામસા જનાઃ || (સાત્વિક પુરુષો દેવોને પૂજે છે, રાજસિક લોકો યક્ષ અને રાક્ષસોને, અને તામસિક લોકો ભૂત-પ્રેતોને પૂજે છે.) … Read more

પારડી-કપરાડા રોડને ફોર-લેન બનાવવાનો પ્રોજેક્ટ અને તેની અનિયમિતતાઓ

​કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલા પારડી-કપરાડા-નાનાપોંઢા-સુકેશ થઈને મહારાષ્ટ્ર સરહદ સુધીના NH-848 ના ૩૭.૦૮૭ કિલોમીટર લાંબા રોડને ફોર-લેન (વિભાજિત કેરેજવે અને પેવ્ડ શોલ્ડર) માં અપગ્રેડ કરવાની મહત્વાકાંક્ષી યોજના મંજૂર કરવામાં આવી છે. આ માર્ગ ગુજરાતના વલસાડ (પારડી) ને મહારાષ્ટ્રના નાસિક સાથે જોડે છે, જે આંતરરાજ્ય વ્યાપાર અને પરિવહન … Read more

શ્રીમદ્દભગવદગીતા અધ્યાય 16: દૈવાસુરસંપદવિભાગ યોગ

તમારી અંદર દેવ છે કે દાનવ? “નરકના 3 દરવાજા: શું તમે અજાણતા તેમાં પ્રવેશ તો નથી કરી રહ્યા? ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે કે આ સંસારમાં કોઈ શિંગડાવાળા રાક્ષસો નથી હોતા, પણ માણસનો સ્વભાવ અને ગુણો જ તેને ‘દેવ’ કે ‘દાનવ’ બનાવે છે. કૃષ્ણ આ અધ્યાયમાં માણસની પ્રકૃતિને બે ભાગમાં વહેંચે છે: દૈવી સંપત્તિ અને … Read more

બાહુ-બલી’ ગયું તેલ લેવા, હવે હાઈવે પર આવી ગઈ છે ‘બામ્બુ-બલી’! NHAIનો નવો કીમિયો

અત્યાર સુધી આપણે બધા વિચારતા હતા કે વાંસ (Bamboo)નો ઉપયોગ માત્ર લગ્નના મંડપ બાંધવામાં, ટામેટાના વેલાને ટેકો આપવામાં કે પછી બહુ બહુ તો ઘરમાં વાસ્તુ દોષ મટાડવા ‘લકી બેમ્બુ’ તરીકે થાય છે. પણ ધન્ય હો આપણું નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને આપણું મંત્રાલય! એમના ભેજાબાજોએ એક એવો નવો આવિષ્કાર કર્યો છે કે વિજ્ઞાન … Read more

સાવધાન! તમે જે પનીર ખાઓ છો તે અસલી છે કે કેમિકલ અને પામોલિન ઓઈલથી બનેલું ‘એનાલોગ’? જાણો મોટો ખુલાસો

ઉમરગામના સરીગામમાં ડેરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા બાદ ચોંકાવનારી હકીકત સામે આવી; હોટેલવાળા પનીરના નામે તમને શું ખવડાવી રહ્યા છે? હાલમાં જ ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તારમાં આવેલી સાવરિયા ડેરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને શંકાસ્પદ પનીર અને ઘીના નમૂના લીધા છે. પરંતુ આ રેડ દરમિયાન એક એવી ચોંકાવનારી વિગત સામે આવી … Read more

ધરમપુર રજવાડી કપ સિઝન-3નું ભવ્ય સમાપન: ‘ઓમ સાંઈ 11’ બની ચેમ્પિયન, ‘બાહનાન ટાઈગર્સ’ રનર્સ-અપ

ધરમપુરના આંગણે રમાયેલી ક્રિકેટની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ‘રજવાડી કપ સિઝન-3’નું તાજેતરમાં ખૂબ જ ભવ્ય અને રોમાંચક માહોલમાં સમાપન થયું છે. સ્થાનિક ક્રિકેટપ્રેમીઓ માટે આ ટુર્નામેન્ટ એક ઉત્સવ સમાન બની રહી હતી. આ સમગ્ર ટુર્નામેન્ટમાં કુલ 6 દમદાર ટીમોએ ભાગ લીધો હતો અને એકબીજાને કાંટાની ટક્કર આપીને દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. ફાઇનલનો રોમાંચક મુકાબલો ટુર્નામેન્ટની ફાઇનલ … Read more

સરીગામ GIDC માં કંપનીના HR મેનેજર વિરુદ્ધ મહિલા કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ મામલે કંપની સંચાલકોએ પોતાનો પક્ષ રજૂ કરી મહત્વનો ખુલાસો કર્યો

સરીગામ, ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ GIDC વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ આધારિત મહિલા કર્મચારી દ્વારા કંપનીના HR મેનેજર સામે ફરિયાદ નોંધાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ફરિયાદના આધારે સરીગામ પોલીસ સ્ટેશને ગુનો નોંધી HR મેનેજર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, કોન્ટ્રાક્ટ પર ફરજ … Read more

શ્રીમદ્દભગવદગીતા અધ્યાય 15: પુરુષોત્તમ યોગ, સંસાર વૃક્ષથી પરમ તત્વ સુધીની આધ્યાત્મિક સફર

​ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને નિમિત્ત બનાવીને સમગ્ર માનવજાતને જીવનનું સૌથી મોટું રહસ્ય સમજાવે છે. ગીતાનો 15મો અધ્યાય એટલે ‘પુરુષોત્તમ યોગ’, જે માત્ર 20 શ્લોકોમાં આખી ગીતાનો સાર અને વેદાંતનો નિષ્કર્ષ આપી દે છે. આવો જાણીએ, કૃષ્ણએ આ સંસારને ઊંધા વૃક્ષ સાથે કેમ સરખાવ્યો અને મુક્તિનો માર્ગ શું છે? ​ભાગ ૧: અશ્વત્થ વૃક્ષ – ઊંધું લટકતું સંસાર … Read more

ઇન્કમ ટેક્સ વગરની દુનિયા: જ્યાં કમાણી તમારી, સરકારનો કોઈ ભાગ નહીં!

શું તમે ક્યારેય એવા દેશની કલ્પના કરી છે જ્યાં પગાર સ્લિપમાં ‘Income Tax Deducted’ એવું લખેલું જ ન હોય? જ્યાં તમે જેટલું કમાઓ, એ બધું જ તમારું! મોનાકોનું નામ તો તમે સાંભળ્યું જ હશે, પણ દુનિયામાં આવા બીજા પણ ઘણા દેશો છે. ​આવો જાણીએ આ ‘ટેક્સ હેવન’ (Tax Havens) દેશો પાછળનું ગણિત, લોકોને થતા ફાયદા … Read more

શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય 14, ગુણત્રય વિભાગ યોગ સ્વભાવના ત્રણ રંગો, જાણો તમારો ‘થ્રી ગુણ’ ટેસ્ટ

માનવ સ્વભાવ કેવો છે? આપણે શા માટે અમુક ચોક્કસ પરિસ્થિતિમાં અલગ રીતે વર્તીએ છીએ? આ તમામ પ્રશ્નોના જવાબો ભગવાન શ્રીકૃષ્ણ ગીતાના 14મા અધ્યાયમાં આપ્યા છે. શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે પ્રકૃતિ (કુદરત) ત્રણ ગુણોથી બનેલી છે: સત્વ, રજસ અને તમસ. આ ત્રણ ગુણો જ મનુષ્યને આ સંસારમાં બાંધી રાખે છે. દરેક વ્યક્તિમાં આ ત્રણેય ગુણો … Read more

error: Content is protected !!