वापी में NCB की पहल: प्रीकर्सर केमिकल्स के दुरुपयोग पर रोक के लिए उद्योग जगत से साझेदारी की अपील

नारकोटिक्स कंट्रोल ब्यूरो (NCB), अहमदाबाद जोनल यूनिट ने वापी इंडस्ट्रीज़ एसोसिएशन (VIA) के सहयोग से वापी में अग्रदूत (प्रीकर्सर) रसायनों एवं विनियमित पदार्थों के सुरक्षित उपयोग को बढ़ावा देने के उद्देश्य से स्वैच्छिक आचार संहिता (Voluntary Code of Conduct – VCC) पर एक महत्वपूर्ण संगोष्ठी आयोजित की। यह पहल एनसीबी के महानिदेशक अनुराग गर्ग के … Read more

ભારે વરસાદે પારડીના હરિયાવાડમાં સર્જી જળબંબાકાર સ્થિતિ: પ્રિમોનસૂન કામગીરીના દાવા ખુલ્લા પડ્યા, સ્થાનિકોએ જાતે જ કર્યો પાણીના નિકાલનો પ્રયાસ

પારડી, વલસાડ | પારડી શહેરના હરિયાવાડ વિસ્તારના હળપતિવાસ, કચ્છી કોલોની તેમજ પારસી અગિયારી વિસ્તાર (વોર્ડ નં. 4)માં શુક્રવારે પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ મુજબ વરસાદી પાણીના નિકાલ માટેની પ્રિમોનસૂન કામગીરી અધૂરી હોવાથી સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. મળતી માહિતી અનુસાર … Read more

જામનગરના સમાણા ખાતેનું ભારતીય વાયુસેનાનું રડાર સ્ટેશન: દેશના આકાશ પર ચોવીસે કલાક નજર રાખતું અદૃશ્ય કવચ

જામનગર: જ્યારે પણ દેશની સુરક્ષાની વાત આવે ત્યારે સૌપ્રથમ સીમા પર તૈનાત જવાનો અને આકાશમાં ગર્જના કરતા ફાઇટર જેટ્સ યાદ આવે છે. પરંતુ આ બંને વચ્ચે એક એવું મજબૂત કવચ પણ કાર્યરત છે, જે ભાગ્યે જ લોકોની નજરે ચડે છે. જામનગર જિલ્લાના સમાણા ગામ નજીક આવેલું ભારતીય વાયુસેનાનું રડાર સ્ટેશન એ જ એક અદૃશ્ય કવચ … Read more

જામનગર-સમાણા-જામજોધપુર રોડ (SH 229) ની બદહાલી પાછળ જવાબદાર કોણ?

શું નેતાઓના આલીશાન ફાર્મ હાઉસ અને મોંઘી ગાડીઓ માટે જ સારા રોડ હોય છે? સામાન્ય જનતાના નસીબમાં માત્ર ખાડા અને હાલાકી જ કેમ? જામનગરથી વાયા સમાણા થઈ જામજોધપુર તરફ જતો સ્ટેટ હાઈવે નંબર 229, જે જામજોધપુર અને કાલાવડ તાલુકાના અસંખ્ય ગામડાઓ માટે ‘ધોરી નસ’ (લાઈફલાઈન) સમાન છે, તે છેલ્લા 5 થી 7 વર્ષથી મરણપથારીએ પડ્યો … Read more

પ્રકૃતિનો અજોડ એન્જિનિયર ‘સુઘરી’: જ્યાં પ્રેમ જીતવા માટે નર પક્ષીને આપવી પડે છે સ્થાપત્ય કળાની પરીક્ષા!

આપણે અવારનવાર રસ્તાના કિનારે આવેલા ઝાડ પર સુંદર રીતે ગૂંથેલા અને ઊંધા લટકતા માળાઓ જોતા હોઈએ છીએ જેમ કે તસવીરમાં આખું ઝાડ માળાઓથી લદાયેલું દેખાય છે. આ માળા બનાવનાર કલાકાર એટલે ‘સુઘરી’. અંગ્રેજીમાં તેને ‘Baya Weaver’ કહેવામાં આવે છે. સુઘરીના જીવન અને તેની માળો બનાવવાની કળા પાછળ એક રોમાંચક અને એટલી જ સંઘર્ષપૂર્ણ વાર્તા છુપાયેલી … Read more

ચાણક્ય નીતિ 12: નસીબના ભરોસે બેસી રહેનારા લોકો હંમેશાં પસ્તાય છે, આ નાની વાત સમજી લો

ઘણા લોકો પોતાની નિષ્ફળતાનું ઠીકરું ‘ભાગ્ય’ કે નસીબ પર ફોડી દેતા હોય છે. પરંતુ આચાર્ય ચાણક્ય આ બાબતે એકદમ સ્પષ્ટ વિચાર ધરાવે છે. તેઓ કહે છે કે ભાગ્ય પણ માત્ર એવા જ લોકોને સાથ આપે છે જેઓ મહેનત (પુરુષાર્થ) કરે છે. 1. આળસુ માણસ માટે ભાગ્ય કઈ કામનું નથી: જે માણસ હાથ પર હાથ ધરીને … Read more

શ્રીકૃષ્ણ જીવન પાઠ 17 : વાણી એવી બોલો કે સંબંધો બને, તૂટે નહીં

ભગવાન શ્રીકૃષ્ણ માત્ર મહાન યોદ્ધા કે રાજનીતિજ્ઞ જ નહોતા, પરંતુ તેઓ અદભુત વક્તા પણ હતા. તેમની વાણીમાં સત્ય હતું, પરંતુ તેની સાથે કરુણા, ધીરજ અને યોગ્ય સમયની સમજ પણ હતી. જ્યારે અર્જુન કુરુક્ષેત્રના યુદ્ધમાં નિરાશ થઈને શસ્ત્ર મૂકી બેઠા, ત્યારે શ્રીકૃષ્ણે તેમને ઠપકો આપ્યો નહીં કે અપમાનિત કર્યા નહીં. તેમણે ધીરજપૂર્વક સમજાવ્યું, પ્રશ્નોના જવાબ આપ્યા … Read more

વાપીના મહાજ્ઞાની અધિકારીઓનું વિજ્ઞાન અને ડબલ એન્જિન સરકારનો અફલાતૂન વિકાસ ફરી ફેલ, ગરનાળાની પોલમપોલ યથાવત!

નમસ્કાર વાપીવાસીઓ! ચોમાસું આવી ગયું છે અને દર વર્ષની જેમ આપણી વાપી મહાનગરપાલિકા અને સ્માર્ટ નેતાઓની ‘પ્રી-મોન્સૂન કામગીરી’ ધોવાઈ ગઈ છે! સોશિયલ મીડિયા પર ગરનાળામાં ભરાયેલા પાણીના વિડીયોને હજારો વ્યુઝ મળી રહ્યા છે, પણ અફસોસ… જેમના માટે આ વિડીયો છે એ નેતાઓ અને અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી!” વાપીના ઇતિહાસમાં એક ગરનાળું હતું, ત્યારે … Read more

error: Content is protected !!