ચાણક્ય નીતિ: 2, આ 4 જગ્યાએ પૈસા વાપરવામાં ક્યારેય કંજૂસાઈ ન કરવી, લક્ષ્મીજી આપશે બમણું વળતર

આચાર્ય ચાણક્યને ભારતના સૌથી મહાન અર્થશાસ્ત્રી માનવામાં આવે છે. પૈસા કમાવવા, તેને બચાવવા અને તેનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો તેના નિયમો તેમણે સદીઓ પહેલાં આપ્યા હતા. સામાન્ય રીતે ચાણક્ય પૈસાની બચત કરવાનું કહે છે, પરંતુ તેઓ એવું પણ કહે છે કે 4 ખાસ જગ્યાઓ એવી છે જ્યાં પૈસા ખર્ચવામાં ક્યારેય ખચકાવું ન જોઈએ. ત્યાં … Read more

ગુજરાતના ‘ચેરાપુંજી’માં જ દુષ્કાળ જેવા ડાકલા!

મધુબન ડેમ: ત્રણ પ્રદેશો પર ત્રિપાંખીયું જળસંકટ કે આગામી દોઢ મહિનાની ‘ગેરંટી’? જાણો અસલી હકીકત ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે, પણ મેઘરાજા જાણે દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશથી રિસાયા છે! જે વિસ્તારોમાં આ દિવસોમાં ધોધમાર વરસાદની નદીઓ વહેતી હોય, ત્યાં આજે પહાડો અને વન વગડો કોરાધાકોર ભાસી રહ્યા છે. વલસાડ જિલ્લો, ઔદ્યોગિક નગરી વાપી, દમણ … Read more

કાશ્મીરમાં યોજાનારી રાષ્ટ્રીય ટગ ઑફ વોર ચેમ્પિયનશિપમાં વલસાડના 14 ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

આગામી તા. ૨૨ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન કાશ્મીરના અનંતનાગ ખાતે ‘ટગ ઑફ વોર ફેડરેશન ઓફ ઇન્ડિયા’ દ્વારા ૩૯મી સિનિયર નેશનલ ટગ ઑફ વોર (રસ્સાખેંચ) ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાત રાજ્ય ટગ ઑફ વોર એસોસિએશનના નેજા હેઠળ ગુજરાતની ટીમો ભાગ લેશે, જેમાં વલસાડ જિલ્લાના ખેલાડીઓ રાજ્યનું ગૌરવ વધારશે. આ … Read more

વલસાડ RTO અપીલ: કંડક્ટર લાયસન્સ માટે RTOના ધક્કા બંધ, હવે ઘરબેઠા મેળવો ‘ફેસલેસ’ સેવાનો લાભ

વલસાડ જિલ્લાના તમામ નાગરિકોને જણાવવાનું કે, સરકારશ્રી દ્વારા કંડક્ટર લાયસન્સને લગતી તમામ સેવાઓ હવે સંપૂર્ણપણે ‘ફેસલેસ’ (Faceless) એટલે કે આધાર બેઈઝ્ડ (EKYC) ઓનલાઈન શરૂ કરવામાં આવી છે. નાગરિકોને પોતાના સમય અને શ્રમનો બચાવ કરવા માટે RTO કચેરીએ રૂબરૂ આવવાને બદલે ઓનલાઈન સેવાનો મહત્તમ લાભ લેવા વલસાડ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા ખાસ વિનંતી કરવામાં આવી … Read more

શ્રીકૃષ્ણ જીવન પાઠ – 6 કર્મ કરો, ફળની ચિંતા છોડો

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ભગવદ્ ગીતા માં આપવામાં આવેલું સૌથી પ્રસિદ્ધ અને જીવન બદલનારો ઉપદેશ છે — “કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન”. એટલે કે, તમારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, ફળ પર નહીં. કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન પોતાના સ્વજનોને સામે જોઈને મૂંઝવણમાં પડી ગયા. તેમણે શસ્ત્ર મૂકી દીધાં અને યુદ્ધ ન કરવાનો નિર્ણય લીધો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે … Read more

ચાણક્ય નીતિ 1: કોઈ પણ નવું કામ શરૂ કરતાં પહેલાં આ 3 પ્રશ્નો પોતાને ચોક્કસ પૂછો

આજના ભાગદોડવાળા જીવનમાં આપણે ઘણીવાર ઉત્સાહમાં આવીને અથવા બીજાની દેખાદેખીમાં કોઈ નવું કામ, બિઝનેસ કે કરિયર શરૂ કરી દઈએ છીએ. પરંતુ, મહાન અર્થશાસ્ત્રી અને રણનીતિકાર આચાર્ય ચાણક્ય કહે છે કે, કોઈ પણ કાર્યમાં સો ટકા સફળતા મેળવવી હોય તો કામ શરૂ કરતાં પહેલાં માણસે પોતાને 3 સવાલો પૂછવા જોઈએ. જો આ સવાલોના સાચા જવાબો તમારી … Read more

श्रीमती देवकीबा मोहनसिंहजी चौहान कॉलेज में ICSI सिलवासा स्टडी सेंटर का शुभारंभ एवं MoU हस्ताक्षर संपन्न

सिलवासा: श्रीमती देवकीबा मोहनसिंहजी चौहान कॉलेज ऑफ कॉमर्स एंड साइंस में दिनांक 17 जून 2026 को ICSI (Institute of Company Secretaries of India – इंस्टीट्यूट ऑफ कंपनी सेक्रेटरीज ऑफ इंडिया) सिलवासा स्टडी सेंटर के शुभारंभ एवं MoU हस्ताक्षर समारोह का सफल आयोजन किया गया।  ICSI भारत में कंपनी सेक्रेटरी (CS) प्रोफेशन को संचालित एवं विनियमित … Read more

ગજબ! સ્ટેજ પર ‘પ્રાકૃતિક ખેતી’ના ભાષણો અને ફેક્ટરીઓમાં ‘જંતુનાશકો’નું અબજોનું ટર્નઓવર

વલસાડ જિલ્લાનો આ રસપ્રદ વિરોધાભાસ જાણો ​તાજેતરમાં વલસાડ જિલ્લાના પારડી ખાતે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા’ યોજાઈ ગઈ. મંચ પરથી નેતાઓએ જોરશોરથી આહવાન કર્યું કે, “રાસાયણિક ખાતરો અને જંતુનાશકો જમીનને બંજર બનાવી રહ્યા છે, લોકોમાં કેન્સર જેવી બીમારીઓ વધારી રહ્યા છે, માટે ખેડૂતોએ માત્ર એક દેશી ગાય રાખીને 10 એકરમાં પ્રાકૃતિક … Read more

બેટી બચાવો – બેટી ભણાવો સાથે માસિક સ્વચ્છતા (Menstrual Hygiene) તરફ મોટું કદમ

 ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સેનિટરી પેડ ડિસ્પોઝલ સુવિધા માટે ડૉ. તેજસ દોશીનું મહત્વપૂર્ણ સૂચન ગુજરાત રાજ્યમાં દીકરીઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને ગૌરવને વધુ મજબૂત કરવા માટે એક ક્રાંતિકારી પહેલની માંગ કરવામાં આવી છે. “સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ (SBMU) – BMC, ગુજરાત સરકાર” ના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશીએ રાજ્ય સરકાર સમક્ષ એક અત્યંત મહત્વપૂર્ણ સૂચન રજૂ … Read more

શ્રીકૃષ્ણ જીવન પાઠ – યોગ્ય સમયની રાહ જોવી એ નબળાઈ નહીં, પરંતુ પરિપક્વતા અને બુદ્ધિનું લક્ષણ છે

ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં અનેક પ્રસંગો એવા છે જ્યાં તેમણે ઉતાવળને બદલે યોગ્ય સમયની રાહ જોઇ. તેઓ જાણતા હતા કે દરેક કાર્યનો એક યોગ્ય સમય હોય છે. સમય પહેલાં કરવામાં આવેલું સારું કાર્ય પણ ક્યારેક ઇચ્છિત પરિણામ આપી શકતું નથી. કંસના અત્યાચાર વિશે શ્રીકૃષ્ણ બાળપણથી જ જાણતા હતા. તેઓ ધારત તો નાની ઉંમરમાં જ મથુરા જઈને … Read more

error: Content is protected !!