વાપીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કે માત્ર ‘ફોટો સેશન’? ખાલી ખુરશીઓ અને પર્યાવરણના નામે નેતાઓનો મોટો વિરોધાભાસ!

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વલસાડ જિલ્લાના વાપી મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સરકારી કાર્યક્રમમાં પર્યાવરણની જાળવણી માટે મોટા-મોટા દાવાઓ અને વાતો ચોક્કસ થઈ, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. આયોજન પાછળનો દંભ અને પદાધિકારીઓની ઉદાસીનતા વાપીની જનતામાં ચર્ચાનો વિષય બની છે. કાર્યક્રમની શરૂઆત ખૂબ … Read more

ઔદ્યોગિક વિકાસની સાથે પ્રકૃતિનું જતન: વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ (VGEL) એ વાપીને બનાવ્યું ‘ગ્રીન ગ્લોબલ વાપી’

વાપી ઔદ્યોગિક વસાહતમાં પ્રદૂષણ નિયંત્રણની સાથે 75000 થી વધુ વૃક્ષોના ઉછેર દ્વારા પર્યાવરણીય સંતુલનનો અદ્ભુત સેવાયજ્ઞ: વાંચો વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ અહેવાલ વાપી: દર વર્ષે 5મી જૂને સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ લોકોને પ્રકૃતિના સંરક્ષણ પ્રત્યે જાગૃત કરવાનો છે. જ્યારે વાપી જેવા એશિયાના સૌથી મોટા કેમિકલ હબ અને … Read more

ધરમપુર ખાતે મેગા જોબફેર-2026માં 439 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

ધરમપુર ખાતે પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (BAPS મંદિર પાસે, નાસિક રોડ) ખાતે રોજગાર અને એપ્રેન્ટિસશીપ આધારિત “મેગા જોબફેર – 2026 નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ તથા જિલ્લા રોજગાર કચેરી, વલસાડના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ જોબફેરમાં વિવિધ ઉદ્યોગો અને ક્ષેત્રોના કુલ 25 જેટલા પ્રતિષ્ઠિત નોકરીદાતાઓએ … Read more

કપરાડામાં રેતી માફિયાઓનો નવો કિમીયો: નદી કિનારે અને વચેટિયાના ઘરે કોથળાઓમાં રેતી છુપાવવાનો ખેલ શરૂ!

વચેટિયાએ અધિકારીઓ અને માફિયાઓ વચ્ચે મામલો થાળે પાડવા ગુપ્ત મિટિંગોનો દોર શરૂ કર્યો; ઘર આસપાસ રેતીના ગેરકાયદેસર સ્ટોક ખડકાયા હોવાના પુરાવા સામે આવ્યા. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં દમણગંગા નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનનનો પર્દાફાશ થયા બાદ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. અગાઉના અહેવાલથી ખાણ-ખનીજ અને સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે હડકંપ મચી ગયો … Read more

દમણ એરપોર્ટ ₹ 97 કરોડનો ખર્ચ, PM મોદીનું ઉદ્ઘાટન… પણ શું ખરેખર સામાન્ય જનતાને મળશે કનેક્ટિવિટી?

દમણ: હાલમાં સોશિયલ મીડિયા પર દમણના નવા સિવિલ એરપોર્ટ ટર્મિનલને લઈને પ્રશાસન અને નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આગામી 5 જૂન, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવો માહોલ ઊભો કરાયો છે જાણે દમણથી હવે આખી દુનિયા જોડાઈ જશે! પરંતુ, આ વાહવાહી પાછળની … Read more

શ્રીમદ્દભગવદગીતા અધ્યાય 10: વિભૂતિ યોગ – ઈશ્વરની ભવ્યતાના દર્શન

“કૃષ્ણ ક્યાં છે? ગંગાના નીરથી હિમાલયની ટોચ સુધી, જાણો વિભૂતિ યોગ.” અર્જુનને હવે સમજાઈ ગયું છે કે કૃષ્ણ સાક્ષાત પરમાત્મા છે, પણ તેની જિજ્ઞાસા વધી રહી છે. તે પૂછે છે, “હે પ્રભુ! હું કયા કયા ભાવો દ્વારા તમારું ચિંતન કરું? આ સંસારમાં તમારી શ્રેષ્ઠ વિભૂતિઓ કઈ છે?” ભગવાન સ્મિત સાથે જવાબ આપે છે કે મારી … Read more

ઉદવાડામાં બ્રહ્માકુમારીઝ દ્વારા “શિક્ષકો – ભવિષ્યના શિલ્પી” સેમિનાર યોજાયો: શિક્ષકોને આધ્યાત્મિકતા અને સકારાત્મકતાના પાઠ ભણાવ્યા

રાજયોગ ધ્યાન અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતરમાં શિક્ષકોની ભૂમિકાને વધુ મજબૂત કરવાનો અનોખો પ્રયાસ આજના ઝડપી અને પરિવર્તનશીલ યુગમાં શિક્ષણ જગતના પથદર્શક એવા શિક્ષકોમાં આંતરિક શાંતિ, મૂલ્યનિષ્ઠ જીવનશૈલી અને સકારાત્મકતાનો વિકાસ થાય તેવા ઉમદા હેતુ સાથે ઉદવાડામાં એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત આ સેમિનારનો … Read more

Cockroach Janta Party: અભિજીત દીપકે અમેરિકા છોડી ભારત પરત ફરશે

દિલ્હીના જંતર-મંતર પર 6 જૂને મોટા આંદોલનની જાહેરાત સોશિયલ મીડિયા પર માત્ર થોડા જ દિવસોમાં કરોડો યુવાનોને પોતાની તરફ આકર્ષિત કરનાર સેટાયરિકલ (વ્યંગાત્મક) રાજકીય મૂવમેન્ટ ‘કોક્રોચ જનતા પાર્ટી’ (CJP) હવે ડિજિટલ દુનિયામાંથી બહાર આવીને ગ્રાઉન્ડ લેવલ પર આંદોલન કરવા જઈ રહી છે. પાર્ટીના સ્થાપક અને બોસ્ટન (અમેરિકા) સ્થિત પબ્લિક રિલેશન્સ સ્ટ્રેટેજિસ્ટ અભિજીત દીપકેએ જાહેરાત કરી … Read more

શ્રીમદ્દભગવદગીતા અધ્યાય 9: રાજવિદ્યા રાજગુહ્ય યોગ – સૌથી મોટું રહસ્ય અને ભક્તિનો મહિમા

“ભગવાન તમારી પાસે શું માંગે છે? ગીતાના 9મા અધ્યાયનું પરમ રહસ્ય.” કૃષ્ણ અર્જુનને કહે છે, “હવે હું તને એ જ્ઞાન આપીશ જે અત્યંત ગુપ્ત છે, કારણ કે તારા મનમાં કોઈ ઈર્ષ્યા નથી.” ઈશ્વરને પામવા માટે કોઈ મોટા પંડિત હોવું જરૂરી નથી, માત્ર શુદ્ધ હૃદય હોવું પૂરતું છે. શ્રીકૃષ્ણ સમજાવે છે કે આ આખું જગત મારા … Read more

દૂધની પ્રવાસન ધામમાં ‘ધરમનો ધક્કો’: મધુબન ડેમમાં પાણી ઘટતા બોટિંગ ઠપ્પ, કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ નિરાશ

વલસાડ, સેલવાસ અને દમણની તરસ છિપાવતા મધુબન ડેમમાં જળસ્તર 34% એ પહોંચ્યું; લાઈવ સ્ટોક ઓછો થતાં પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો. ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારમાં આવેલું અને દાદરા નગર હવેલીનું કાશ્મીર ગણાતું પ્રખ્યાત પ્રવાસન ધામ ‘દૂધની જળાશય’ (મધુબન ડેમ) હાલમાં ગંભીર જળસંકટ અને પ્રવાસન મંદીનો સામનો કરી રહ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યાં લોકો ઠંડક … Read more

error: Content is protected !!